Jand Hanuman 5.1

4.7 star(s) from 160 votes
Jambughoda,
India

Contact Details & Working Hours

Details

પાંડવો પોતાના વનવાસ દરમ્યાન અહી આવ્યા હતા અને નિવાસ કર્યો હતો. અને તેમના ધ્વારા શ્રી રામ ભક્ત હનુમાન ની ૨૦ ફૂટ ઉંચાઈ ની પ્રતિમા નું નિર્માણ કરવામાં આવ્યું હતું, અને કેહવાય છે અહી માંગવામાં આવતી બધી માનોકામના પૂર્ણ થાય છે.